Gujarati News

Gujarati News

News of Wednesday, 10th August 2022

ખંભાળિયા ગાયત્રી સંત ઉપાસક મથુરભાઇ જોશી દ્વારા નિવૃત આચાર્ય હિતેન્દ્રભાઇનું સન્માન

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૯ : વિજય હાઇસ્કુલના આચાર્ય પદે નિવૃત થયેલા હિતેન્દ્રભાઇ આચાર્યનું અહીં ખામનનાથ પાસે ગાયત્રી મંદિરમાં ગાયત્રી ઉપાસક તથા સંત મથુરભાઇ જોશી દ્વારા ગાયત્રીમંત્ર ઉપરણુ તથા સ્વસ્તીક શ્લોક સાથે સન્માન કરવામાં આવ્યું હતુ.  ગાયત્રી મંદિરે કરાયેલા આ સન્માનમાં મુંબઇના પુષ્કર્ણા અગ્રણી ભાસ્કરભાઇ જોશી  પણ ઉપસ્થિત રહયા હતા.

 

(2:35 pm IST)