Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ભુજના દિધામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં લાઇડ સ્પીકર વગાડવાની અરજી નામંજૂર કરતા મામલતદાર

ભુજ : શ્રાવણ માસમાં દિધામેશ્વર મહાદેવ મંદિર પરિસર ભુજ ખાતે એકમહિનો સવારે 8 થી 1 અને રાત્રે 8થી 10 દરમિયાન લાઇડ સ્પીકર વગાડવાની પરમિશન માંગતી અરજી અંગે સરકારની વખતોવખત સૂચના તેમજ જાહેરનામા અન્વયે હાલમાં કોરોના કેસ વધતા અને મહામારીનું સંક્રમણ ફેલાતું અટકે એ હેતુથી ઉક્ત અરજી મામલતદારે નામંજૂર કરી છે
 

(10:03 pm IST)