Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

જામજોધપુરના સોનવડિયા ગામની સગીરાનું અપહરણ

ટીવી જોવા જવાનું કહીને નિકળ્યા બાદ લાપતાઃ પરિવાર ચિંતિત

જામજોધપુર તા.૧૦: તાલુકાના સોનવડિયા ગામની ૧૩ વર્ષની સગીરાને લલચાવી-ફોસલાવી કોઇ શખ્સ દ્વારા અપહરણ કરી જવા તેના પરિવારમાં ચિંતા પ્રસરી છેબે દિવસ પહેલા બપોરે ટીવી જોવા જવાનું કહીને નિકળ્યા બાદ મોડે સુધી પરત નહિ ફરતા તેના પરિવારજનો દ્વારા શોધખોળ આદરાઇ હોવા છતા પતો નહિ લાગ્યો નહોતો પોતાની સગીર પુત્રીને ફોસલાવી કોઇ અજાણ્યો શખ્સ અપહરણ કરી ગયાની શંકા સાથે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી શોધખોળ આદરી છે.

(11:41 am IST)