Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સૌરાષ્ટ્રના જુદા-જુદા જીલ્લાઓમાં પ્રવાસઃ અધિકારીઓ સાથે મિટીંગ

આટકોટ તા. ૧૦ રાજયના અમુક વિસ્તારોમાં પાણીની તંગી દુર કરવા સરકાર દ્વારા પગલા લેવાય રહ્યા છે અને જેના ભાગરૂપે કેબીનેટ મંત્રી પણ જુદા-જુદા જીલ્લામાં પ્રવાસ કરી સ્થળ ઉપરજ પાણી પ્રશ્નનો નિકાલ કરે છ.ે

જેના ભાગરૂપે આજે કુંવરજીભાઇ બાવળીયા રાજુલા, જાફરાબાદ અને ખાંભા ખાતે અધિકારીઓ સાથે મીટીંગ કરશે.

આવતી કાલે ઉનાના આંકોલવાડી ખાતે તંત્ર અનેગામના આગેવાનો સાથે સંયુકત બેઠક કરી જરૂરી સુચનાઓ આપશે.

(2:42 pm IST)