Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

વઢવાણમાં કાલે ગાંધીજીના જીવન ઉપર આધારિત નાટકઃ પ્રવેશ વિનામૂલ્યે

વઢવાણ, તા.૧૦: યુગપુરૂષ મહાત્માના મહાત્મા નાટકની ઝળહળતી સફળતા બાદ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર, ગુજરાત સરકારના સહયોગથી, મહાત્મા ગાંધીજીના ૧૫૦મી જન્મ જયંતિ વર્ષની ઉજવણી નિમિત્તે,

શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુરના સંસ્થાપક પૂજય ગુરુદેવશ્રી રાકેશભાઈર્ંની પ્રેરણાથી પ્રસ્તુત ગાંધીજીના જીવન પર આધારિત નાટક, 'ભારત ભાગ્ય વિધાતા' મેડીકલ હોલ, જી.આઈ.ડી.સી. વઢવાણ (સુરેન્દ્રનગર) ખાતે તા.૧૧/૧૯ શનિવાર રાખેલ છે.

આ નાટ્યપ્રયોગ તદ્દન નિઃશુલ્ક છે લોકોએ લાભ લેવા યાદીમાં જણાવાયું છે.

(11:35 am IST)