Gujarati News

Gujarati News

News of Thursday, 10th May 2018

જામનગર રોડ ઉપર ૩૦૦ જેટલી ગૌમાતાની ધોમધખતા તાપમા દયનીય હાલત

રાજકોટ-જામનગર હાઇ-વે ઉપરના ન્યારા ગામના પાટીયા પાસે ખુલ્લા મેદાનમા અત્યારે ૪૩ ડિગ્રી તાપમાન  વચ્ચે ઉપર આભ અને નીચે ધરતી વચ્ચે કચ્છથી આવેલ ૩૦૦ જેટલી ગૌમાતાઓ આશરો લઇ રહી છે અહી ચોમાસા સુધી ગૌમાતા મુકામ કરે છે અને ચોમાસુ બેસતા જ ફરી કચ્છ તરફ પ્રયાણ કરે છે ત્યારે આ ગૌમાતા માટે દરરોજ ૩૦૦ મણથી વધુ ઘાસચારાની જરૂરિયાત હોય છે ત્યારે ગૌપ્રેમીઓ દ્વારા ગૌમાતા માટે ઘાસચારાની વ્યવસ્થા થાય  તે જરૂરી છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(3:51 pm IST)