Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

ભાવનગર ખાતે બોટાદ જિલ્લામાંથી કોરોના દર્દીઓને મોકલાયા : કોરોના કેસ વધતા નિર્ણય લેવાયો

7 થઈ 8 એમ્બ્યુલન્સ દ્રારા દર્દીઓ ખસેડાયા

બોટાદ : કોરોનાની સ્થિતિની જોઈએતો બોટાદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીને ભાવનગર શિફ્ટ કરવામાં આવ્યા. ગુજરાત રાજ્યમાં કોરોના ના કેસો સતત વધારો થઇ રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાની અંદર નોંધપાત્ર વધારો થયો છે તે પ્રાપ્ત માહિતી મુજબ બોટાદ જિલ્લા કોરોના દર્દી ને એડ મીટ કરવા માટે હોસ્પિટલ બેડ ની જગ્યા ન હોવાથી ભાવનગર જિલ્લાની સર ટી હોસ્પિટલ ખાતે તમામ ને દાખલ કરવામાં આવ્યા છે એકી સાથે ૭ થી ૮ એમ્બ્યુલન્સ કોરોના દર્દી વાળા ક્રિટિકલ દર્દીઓને સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા આમ ડોક્ટર સમીર શાહ ના જણાવ્યા પ્રમાણે સર્ટિ હોસ્પિટલમાં પણ કોરાનાં ના બેડ ભરાઈ ગયા છે. કૌશિક વાજા ભાવનગર ૯૯૦૯૬૧૪૭૧૪

(9:36 pm IST)