Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

પોરબંદર કીર્તિમંદિર તા 11 થી ચાર દિવસ બંધ રાખવા નિર્ણય

પોરબંદર :ગાંધી જન્મ સ્થાન કીર્તિ મંદિર તા 11 થી તા 14 સુધી બંધ રાખવાનુ નિર્ણય કરવામાં આવ્યો છે.

(8:30 pm IST)