Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગર શહેરમાં કોરોનાનો હાહાકાર : નવા 174 પોઝિટિવ કેસ નોંધાયા: વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, નવા 174 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 75 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં મૃત્યુઆંક 22 છે, અત્યાર સુધીમાં કુલ 2,67,932 સેમ્પલ લેવાયા છે

(6:31 pm IST)