Gujarati News

Gujarati News

News of Saturday, 10th April 2021

જામનગર જિલ્લાના કાલાવડના નવાગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નવાગામ ગ્રામ પંચાયત દ્રારા મહત્વ નો નિર્ણય : એક સપ્તાહ માટે સપુર્ણ સ્વૈચ્છિક લોકડાઉન

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર: જામનગર જિલ્લાના કાલાવડના નવાગામમાં સ્વૈચ્છિક લોકડાઉનનો નવાગામ ગ્રામ પંચાયત દ્રારા મહત્વ નો નિર્ણય લેવાયો છે.

     છેલ્લા છ દિવસ થી કોરોના સંક્રમણ માં સતત વધારો થતાં  મહત્વ નો નિર્ણય લેવાયો છે

    આવતીકાલથી એક સપ્તાહ માટે સપુર્ણ સ્વૈચ્છિક લોકડાઉન કરાશે.નવાગામ ગ્રામ પંચાયત દ્ધારા જાહેર કરવામાં આવ્યુ છે લોકડાઉન.ગ્રામ પંચાયતે કોરોના ની ચેન અટકાવવા  નિર્ણય લીધો છે.

(12:29 pm IST)