Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

જામનગરના મોટી વેરાવળના નથવાણી પરિવાર દ્વારા જરૂરીયાતમંદોને ૫૦૦ મણ ઘઉં અર્પણ

જામનગર તા. ૧૦ : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામના નથવાણી પરિવાર દ્વારા તેની વાડી શ્રી ગીરીરાજ ફાર્મ હાઉસમાં પહોંચી ઉત્પાદન થયેલ છે અને ૫૦૦ મણ ઘઉં થયેલા છે તમામ ઘઉંએ જરૂરીયાતમંદ લોકોને આપવાનું મે અને મારા પિતાશ્રીએ નક્કી કરેલ છે.

આવા મહામારીનો સમય આપણી ઉપર આવેલ આ આફતને પહોંચીવળવા અને જરૂરીયાતમંદ લોકોને અમારી વાડીમાં થયેલ તમામ ઉદારતાથી અર્પણ કરેલ છે.

તેમ ભગવાનજી ઓધવજી નથવાણી, કિશોર ભગવાનજી નથવાણી મોટી વેરાવળ તાલુકો લાલપુર - જિલ્લો જામનગર (મો. ૮૧૪૧૨ ૧૧૧૧૧ એ જણાવ્યું છે.

(12:54 pm IST)