Gujarati News

Gujarati News

News of Friday, 10th April 2020

ગોંડલના દાતાઓ દ્વારા ૧૩૬૦૦૦ના ચેક રાહત ફંડમાં અપાયા

ગોંડલઃ કોરોના વાયરસનાં સંકટ સમયે વડાપ્રધાન રાહત ફંડમાં રૂ ૧, ૦૦, ૦૦૦ના ધનરાશિ ઉદ્યોગ ભારતી - ગોંડલ તરફથી અને રૂ ૧૧, ૦૦૦ ચંદ્રકાન્તભાઈ પટેલ - ગોંડલ અને ચીફ મિનિસ્ટર રાહત ફંડ મા ૨૫૦૦૦/- ગોંડલના સિનિયર ડો.એ.વી.દોશી તરફથી જમા કરવાતો ચેક પ્રાંત અધિકારી ને આપવામાં આવ્યો હતો. તે પ્રસંગની તસ્વીર.

(11:59 am IST)