Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

સુરેન્દ્રનગર કલેકટર કચેરી સામે કોંગ્રેસ દ્વારા પ્રતિકાત્મક ધરણા યોજાયા

અમદાવાદમાં એનએસયુઆઇ કાર્યકરો પર હૂમલાના વિરોધમાં

વઢવાણ તા.૧૦ : સુરેન્દ્રનગર જિલ્લા એનએસયુઆઇ યુવક કોંગ્રેસ,સુરેન્દ્રનગર શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા થ્ફશ્ ના વિધાર્થીઓ અને અમદાવાદ એનએસયુઆઇ ના કાર્યકર્તાઓઙ્ગઙ્ગ ઉપર થયેલ હિંસક હુમલા ના વિરોધ માં પ્રતિકાત્મક ધરણા કાર્યક્રમ યોજવા માં આવીયો હતો.ત્યારે આજે વહેલી સવારે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી બાર કાઙ્ખંગ્રેસ અને ઁએનએસયુઆઇ ના કાર્યકરો દવારા ધારણ રાખવા માં આવીયા હતા.

જેમાં મોટી સંખ્યા માં કોંગી કાર્યકરો અને ઁએનએસયુઆઇના સભ્યો પણ જોડાયા હતા.ત્યારે આ હુમલા માં ઁસ્ન્યજ્ઞ્ ના કાર્યકરો ને ન્યાય મળે અને યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માં આવે તેવી માંગ કરવા માં આવી હતી.એનએસયુઆઇના ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ ધારણા માં જોડાયા.

સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કોંગી કાર્યકરો હાજર રહ્યા હતા ખાસ કોંગ્રેસ પ્રમુખ મનુભાઈ પટેલ કમલેશભાઈ કોટેચા જિલ્લા પંચાયત પ્રમુખ કલ્પના નાબેન ધોરીયા સહિત ૨૦૦ થી વધુ એન એસ યુ આઈ ના વિદ્યાર્થીઓ પણ આ ધારણા માં જોડાયા હતા.

(11:45 am IST)