Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

અમરેલી-ખાંભાના સરકડીયા ગામના અવાવરું કુવામાં પડી જતા સિંહનું મોત

વન વિભાગની ઘોર બેદરકારીને કારણે વધુ એક સિંહનું મોત થતા સિંહપ્રેમીઓમાં રોષ :ગઈકાલે સિંહબાળ રેલવેટ્રેકમાં કપાયું હતું :બે દિવસમાં બીજા સિંહનું મોત સિંહને કુવામાંથી કાઢીને પીએમ માટે તજવીજ હાથ ધરાઈ ;વનતંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો

અમરેલી :અમરેલી-ખાંભાના સરકડીયા ગામના અવાવરું કુવામાં પડી જતા સિંહનું મોત નીપજ્યું છે મામલે વન વિભાગની ઘોર બેદરકારીને કારણે વધુ એક સિંહનું મોત થતા સિંહપ્રેમીઓમાં રોષ ફેલાયો છે હજુ ગઈકાલે સિંહબાળ રેલવેટ્રેકમાં કપાયું હતું ત્યારે બે દિવસમાં બીજા સિંહનું મોત થયું છે સિંહને કુવામાંથી કાઢીને પીએમ માટે તજવીજ હાથ ધરાઈ છે અને વનતંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલોછે 

(12:03 am IST)