Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે 24છેલ્લા  કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે , હાલમાં 35 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં 1,12,242 સેમ્પલ લેવાયા છે 
 

(6:23 pm IST)