Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

ડુંગરપુર હનુમાનજી શીર ઝુંકાવતા મંત્રીશ્રી બાવળીયાઃ

(હુસામુુદીન કપાસી દ્વારા)  જસદણ : જસદણની નજીક આવેલ તીર્થધામ ડુંગરપુર હનુમાનજીની જગ્યામાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આ તકે ડુંગરપુર હનુમાનજી જગ્યાના મહંત હરિહરાનંદ ગિરી બાપુએ મંત્રીને શ્રી ગણેશજીની મૂર્તિ ભેટ અર્પણ કરી આર્શીવાદ પાઠવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર. (તસ્વીરઃ હુસામુદીન કપાસી)

(11:24 am IST)