Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા: હાલમાં 44 એક્ટિવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 17 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 44 એક્ટિવ કેસ છે મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 1,00.160 સેમ્પલ લેવાયા છે

(7:01 pm IST)