Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

મોરબી 'લંકેશ' સ્વ. અરવિંદ ત્રિવેદીને બ્રહ્મસમાજ દ્વારા શ્રધ્ધાંજલી

 મોરબીઃ મોરબી નવલખી રોડ પરશુરામ ધામ ખાતે બ્રહ્મસમાજ દ્વવારા યજ્ઞ શાળા તેમજ પક્ષીઓ માટે ચબુતરા નું ખાત મુહર્ત કરવામાં આવ્યું હતું ત્યાર બાદ ખ્યાતનામ રામાયણ માં રાવણ નું પાત્ર ભજવનાર સ્વ અરવિંદ ત્રિવેદી 'લંકેશ'ને શ્રદ્ઘાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ તકે બ્રહ્મસમાજના અગ્રણીઓ નિલભાઈ મેહતા હસુંભાઈ પંડ્યા ભુપતભાઈ પંડ્યા ડો બી.કે.લેહરુ રવિન્દ્ર ભાઈ ત્રિવેદી નીરવભાઈ ભટ્ટ ચિંતન ભાઈ ભટ્ટ અમુલ ભાઈ જોશી મુકેશ ભાઈ જોશી નીરજભાઈ ભટ્ટ આગેવાનોએ હાજરી આપી હતી.

(1:16 pm IST)