Gujarati News

Gujarati News

News of Wednesday, 9th October 2019

ભાવનગરમાં બાલીકાઓનું નવદુર્ગા સ્વરૂપે પૂજન

ભાવનગર : ઙ્ગભાવનગર મહાનગરપાલિકા દ્વારા નવરાત્રી પર્વ નિમિત્ત્।ે દીકરી જન્મને આવકાર અને પ્રોત્સાહન મળે તે હેતુથી આંગણવાડી કેન્દ્રની ૩ થઈ ૬ વર્ષની બાલિકાઓનો પૂજન કાર્યક્રમ યોજાયો હતો.   શહેરના ચાવડીગેટ વિસ્તારમાં આવેલી શહીદ ભગતસિંહ પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવેલ કાર્યક્રમમાં મેયર મનહરભાઈ મોરી,સાંસદ ભારતીબેન શિયાળ,કમિશ્નર એમ.એ.ગાંધી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં નાની બાળાઓનુંઙ્ગ નવદુર્ગા સ્વરૂપે પૂજન કરવામાં આવ્યું હતું તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી)

(11:47 am IST)