Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

જામનગરની માનસ ક્ષમા રામકથામાં વરસતા વરસાદ વચ્ચે રામનામથી તરબોળ થતા ભાવિકો

જામનગર : ત્રીજા દિવસે મોરારીબાપુની માનસ ક્ષમા રામકથામાં સવારથી જ ઝરમર વરસાદ વચ્ચે ભાવિકો રામકથામાં ઉમટી પડયા હતાં. કથા પંડાલમાં વિશ્વ વિખ્યાત કથાકાર મોરારીબાપુએ ક્ષમાના મર્મો સાથે શ્રોતાઓને રામકથાનું રસપાન કરાવ્યું હતું. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીરો - કિંજલ કારસરીયા -જામનગર)

(1:22 pm IST)