Gujarati News

Gujarati News

News of Sunday, 9th August 2020

જામનગરમાં ફરી ભૂકંપનો આંચકો : સાંજે 7,15 કલાકે ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રુજી :મતવા -ખાનકોટડા ગામમાં 2,8ની તીવ્રતાના અનુભવાયા આંચકા : જામનગરથી 25 કી,મી, દૂર કેન્દ્રબિંદુ

જામનગર : જામનગરમાં ફરી ભૂકંપનો આંચકો આવ્યો છે આજે સાંજે 7,15 કલાકે ગ્રામ્ય વિસ્તારમાં ધરા ધ્રુજી હતી જામનગર જિલ્લાના મતવા -ખાનકોટડા ગામમાં 2,8ની તીવ્રતાના અનુભવાયા આંચકા હતા ભૂકંપનું કેન્દ્રબિંદુ જામનગરથી 25 કી,મી, દૂરહોવાનું મનાય છે 

(8:08 pm IST)