Gujarati News

Gujarati News

News of Thursday, 9th May 2019

માનપરમાં શંકરગીરીજીની પુણ્યતિથિ ઉજવાઇ

જામજોધુપર : ભાણવડના માનપર ગામે મુળુભાઇ બેરા દ્વારા બ્રહ્મલીન સંત શંકરગીરી બાપુની પુણ્યતિથીએ યોજાયો હતો. જેમાં જેન્તીરામબાપા (ઘુનડા), પુ.નરસિંગદાસજી મધરાજ મનોકામના સિધ્ધ માનપર (ધ્રોલ) મહંત હંસા મહારાજ, વિર માંગડાવાળાની જગ્યા (ભૂતડા) સહિત ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા ડાયરાની રમઝટ બોલાવેલ. કાર્યક્રમની તસ્વીર.

(11:28 am IST)