Gujarati News

Gujarati News

News of Thursday, 8th March 2018

મોરબીઃ નિવૃત પેન્શનરોને હેરાનગતી બંધ કરવા માંગણી

મોરબી તા. ૮ : નિવૃત કર્મચારી અમૃતલાલ એમ.ખરવડે પોસ્ટ ખાતાના છબરડા અંગે યોગ્ય કરવા માંગણી કરી છે.

આ અંગે અમૃતલાલ ખરવડે જણાવ્યું છે કે અમદાવાદ ઓડીટ ઓફિસના આદેશ બાદ ફોર્મ ભરીને ગોંડલ હેડ ઓફીસમાં મોકલી આપેલ છે. તેમ છતા હજુ  આ ફોર્મ ન મળ્યું હોવાનું જણાાવવામાં આવી રહ્યું છે જે અંગે યોગ્ય કરવમાંમાંગાણી કરી છે.

(11:40 am IST)