Gujarati News

Gujarati News

News of Tuesday, 9th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 1 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,71, 859 સેમ્પલ લેવાયા છે

(10:17 pm IST)