Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

પૌરાણિક શનિદેવ મંદિરે પુજન કરતા મંત્રીશ્રી આર.સી. ફળદુ

દેવભૂમિ દ્વારકાઃ રાજયના કૃષિ, ગ્રામ વિકાસ, મત્સયોદ્યોગ અને વાહન વ્યવહાર મંત્રીશ્રી આર.સી. ફળદુએ પૌરાણિક શનિમંદિર હાથલા ખાતે શનિદેવના મંદિરમાં શિશ ઝુકાવી આશિર્વાદ મેળવ્યા બાદ મંત્રીશ્રીએ મંદિર પરિસદમાં વિધિવત પુજા-અર્ચના કરી હતી મંત્રીશ્રી સાથે તેમના ધર્મ-પત્ની પણ પુજામાં જોડાયા હતા. તે પ્રસંગની તસ્વીર.

 

(11:43 am IST)