Gujarati News

Gujarati News

News of Saturday, 8th December 2018

જેતપુરમાં ડો. આંબેડકરને પુષ્પાંજલી

જેતપુર : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ જેતપુર શાખા દ્વારા ભારતના બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના નિર્વાણ દિન નિમિત્તે સવારે બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમજ જેતપુર શહેરના રણુજા સોસાયટીના પરિવાર સંપર્ક કરી ત્યાંના વિદ્યાર્થીઓના પ્રશ્નોને તેમાં વિદ્યાર્થી પરિષદના અધ્યક્ષ વિશાલભાઇ સોલેરા હાજર રહ્યા હતા અને વિદ્યાર્થી કાર્યકર્તાઓ જોડાયા હતા. તસ્વીરમાં આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરતા કાર્યકરો નજરે પડે છે.

(10:11 am IST)