Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

પરિવાર સાથે દિલીપ સંઘાણી હરિદ્વારમાં

સંયુકત કુટુંબનો દાખલો બેસાડતો પરિવાર એટલે સંઘાણી પરિવાર, તાજેતરમાં દેહાવસાન પામેલ મોભી શાંતાબહેન નનુભાઇ સંઘાણી ના અસ્થિ વિસર્જન માટે અમરેલીથી ૧૨૦ જેટલા પરવિાર સભ્યો હરિદ્વારા પહોંચી ચુકયા છે. જાપાન ખાતેની અગત્યની મીટીંગ છોડીને દિલીપ સંઘાણી પણ આ કાફલામાં સામેલ થઇ હિંદુ પરંપરામાં જેનું ખુબ મહત્વ છે, તેવા ગંગા સ્નાન, ગંગા આરતી સાથે માતૃવંદના અને તર્પણ-ધર્મકાર્ય તપોભૂમિ એવા હરિદ્વારમાં સંઘાણી પરિવાર દ્વારા થઇ રહયાનું યાદીમાં જણાવેલ છે.

(1:39 pm IST)