Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

મોરબીના ચકચારી નિખીલ ધામેચા હત્યા કેસમાં અડધા લાખના ઇનામની જાહેરાત

મોરબી તા.૭ : વર્ષ ર૦૧પમાં મોરબીમાં નિખીલ પરેશભાઇ ધામેચા નામના ૧૪ વર્ષના બાળકની હત્યા કરવામાં આવી હતી જેના આરોપી હજુ પકડાયા નથી જેથી સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા આરોપીની હકકીત મળી રહે તેના માટે પ૦ હજારના ઇનામની જાહેરાત કરવામાં આવી છ.ે નિખીલના હત્યા કરનારાની માહિતી આપનારને પ૦ હજારનું ઇનામ આપવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે, સીઆઇડી ક્રાઇમ દ્વારા હાલમાં નિખીલ હત્યા કેસની તપાસકરવામાં આવી રહી છે અને છેલ્લા ઘણા વર્ષોથી તપાસ ચાલી હોવા છતાં પણ હજુસુધી ડીસેમ્બર ર૦૧પમાં આવેલ નીખીલની હત્યાના કેસમાં આરોપી પકડાયેલ નથી.

(1:57 pm IST)