Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

મોરબીના પ્રજ્ઞાચક્ષુ દંપતીનું કોરોના જંગમાં યોગદાન

 મોરબીઃ મોરબી નજીક આવેલ માંગરની વાડીમાં રહેતા કણઝારીયા વાલજીભાઈ ભવાનભાઈ અને તેના પત્ની કંચનબેન બંને પ્રજ્ઞાચક્ષુ છે. હાલ દેશ માથે સંકટ આવ્યું હોય ત્યારે આ પ્રજ્ઞાચક્ષુ દંપતીએ પોતે બચત કરીને એકત્ર કરેલા ૬૧,૦૦૦ રૂપિયા અનુદાન આપ્યું છે. પીએમ રાહત ફંડમાં ૫૦ હજાર અને સીએમ રાહત ફંડમાં ૧૧ હજારની રકમ આપી છે અને કોરોના સામેના જંગમાં અમુલ્ય યોગદાન આપ્યું છે. તે તસ્વીર.(

(11:31 am IST)