Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

ધોરાજીના સરદાર ચોક ખાતે આવેલ મોતાના ખાડાઓ કયારે બુરાશે?:

ધોરાજીના ટ્રીફીકથી ધમધમતા ધોરાજીના સરકાર ચોક ખાતે ૩ મોતના ખાડાઓ છેલ્લા ઘણા સમયથી  પડેલ છે. અને આ ખાડાઓ રોડ પર પર આવેલ છે. જેમાં આડસોમાં ગુજરાત ગેરા લખેલ બોર્ડ રાખેલ છે. અને સરકાર ચોક આગળ ખોડીયાર ટી પાસે મોટો ખાડો આવેલ છે. જયા કોઇ આડશો રાખેલ નથી આ ખાડાઓ છેલ્લા ૬ માસથી ખાડાઓ છે. આ ખાડાઓ કોઇ નિર્દાશ નાગરીકનો જીવ તે પહેલા આ મોતના ખાડાખો અંગે તે પહેલા આ મોતના ખાડાઓ અંગે તંત્ર દ્વારા યોગ્ય કરવા લોક માંગ ઉઠી છે.(તસ્વીરઃ ધમેન્દ્ર બાબરીયા ધોરાજી)

(11:42 am IST)