Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જુનાગઢમાં દબાણ દૂર કરાતા રેકડી- પાથરણાવાળાનો રોષઃ ધરણા

જુનાગઢ : આજે ભવનાથ ખાતે સ્‍થાનિકોના ધરણા અને બંધ તંત્ર દબાણો દૂર કરતા રેકડી તથા પાથણાવાળાનો મહાશિવરાત્રી મેળા દરમિયાન રોજગાર છીનવતા ભારે રોષની લાગણી છે. મહાનગરપાલિકાના એક પણ કોર્પોરેટર ન ફરકતા શાસકો સામે ભારે રોષ સાથે ધરણા કરવામાં આવ્‍યા છે. (અહેવાલઃ વિનુજોશી તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(1:19 pm IST)