Gujarati News

Gujarati News

News of Friday, 8th February 2019

મારવાડી કોલેજના નીલ ઠકકર આપઘાત કેસમાં પગલા લેવા રજુઆત

જુનાગઢ તા.૮: અખીલ સૌરાષ્ટ્ર રઘુવીર સેના જુનાગઢ જીલ્લા પ્રમુખ ગીરીશભાઇ આડતીયાએ રાજયના મુખ્યમંત્રી સમક્ષ મારવાડી કોલેજમા આપઘાત કરી લેનાર વિદ્યાર્થી નિલ ઠકકરના પ્રકરણની જીણવટભરી તપાસ કરી જવાબદારો સામે પગલા લેવા માંગણી કરી છે. (૧૧.ર)

(11:44 am IST)