Gujarati News

Gujarati News

News of Tuesday, 8th January 2019

પોરબંદર અગમ્ય કારણથી યુવાનનો ગળેફાંસો ખાઇ આપઘાત

પોરબંદર તા.૮: ખારવાવાડમાં રહેતા ભાવિન રામજી બાદરશાહી (ઉ.વ.૩૦) એ ઘેર અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:39 am IST)