Gujarati News

Gujarati News

News of Thursday, 7th December 2017

ગોંડલમાં ડો.બાબા સાહેબ આંબડકરને શ્રધ્ધાજંલી

 ગોંડલ : શહેર તાલુકા સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા અત્રેની કડિયા લાઇન પાસે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર ચડાવી ૬૧માં નિર્માણ દિન નિમિતે શ્રધ્ધા સુમન આપવામાં આવ્યાં હતાં. ડો.આંબડકર ઉત્સવ સમિતિ દ્વારા ભગવતપરા વાછરા રોડ વિરજીબાપા પાર્ક (અર્જુનભાઇ પરમારના ઘર પાસે) ખાતે ૫૦૦ વિદ્યાર્થીઓને નોટબુક બોલપેન અને નાસ્તાની કીટ આપવામાં આવી હતી. તે તસ્વીર.

 

(11:38 am IST)