Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પોરબંદરઃ રાસોત્‍સવમાં સન્‍માન

પોરબંદરઃનવદુર્ગા ગરબી મંડળ-શીલ દ્વારા રાસોત્‍સવમાં રાજયકક્ષાની વકતૃત્‍વ સ્‍પર્ધામાં તૃતીય સ્‍થાને આવેલ નીકીતા અરવિંદભાઇ ચુડાસમા તથા ક્રિષ્‍ના પરસોતમભાઇ ભરડાનું ચતુર્થ સ્‍થાને આવતા બન્ને વિદ્યાર્થીઓનું સન્‍માન કરવામાં આવ્‍યુ તે તસ્‍વીર

(11:49 am IST)