Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જોડિયામાં ચોરાશેરી ગરબા મંડપમા ‘ઇશ્વર વિવાહ'

વાંકાનેરઃ જોડિયામાં ચોરાશેરી ગરબા મંડળમા પ્રતિ વર્ષ મુજબ આસો સુદ અગિયારસના ગુરૂવારના રોજ ભગવાન ભોળાનાથ શિવજીના ‘ઈશ્વર વિવાહ' ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે હર હર મહાદેવના નારા સાથે યોજાયેલ હતા જેમા પોઠીયા ઉપર ભગવાન ભોળાનાથની સવારી આવેલ હતી જ્‍યાં મધ્‍ય મંડપમા હાથ ઘરણુ અને મહાદેવજીની આરતી બ્રાહ્મણો દ્વારા ઉતારવામા આવેલ હતી જોડિયા ગામમા થતા પ્રાચીન ઈશ્વર વિવાહ જે કાર્યક્રમ નિહાળવા જેવો હોય છે ઈશ્વર વિવાહમા વિશાળ સંખ્‍યામા ભાવિકોએ લાભ લીધેલ હતો.

(10:35 am IST)