Gujarati News

Gujarati News

News of Sunday, 7th August 2022

મોરબીમાં જન્માષ્ટમી નિમિતે યોજાનાર ભવ્ય શોભાયાત્રાના આયોજન અંગે મીટીંગ યોજાશે.

વિશ્વ હિંદુ પરિષદના માર્ગદર્શન હેઠળ દર વર્ષે હિંદુ સંગઠનો દ્વારા જન્માષ્ટમી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવે છે જે શોભાયાત્રાના આયોજન માટે રવિવારે મીટીંગ યોજાશે

વિશ્વ હિંદુ પરિષદની યાદીમાં જણાવ્યા અનુસાર જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા શોભાયાત્રાના આયોજનના ભાગરૂપે તમામ હિંદુ સંગઠનોની બેઠક રાખી છે તા. ૦૭ ઓગસ્ટને રવિવારે રાત્રે ૯ કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે મીટીંગ યોજાશે જેમાં તમામ હિંદુ સંગઠનના આગેવાનો અને કાર્યકરોએ ઉપસ્થિત રહેવા જણાવ્યું છે

(11:14 am IST)