Gujarati News

Gujarati News

News of Wednesday, 7th August 2019

સોમનાથ મંદિરે ૨૧૦૦ પાર્થેશ્વર શિવલીંગ

પ્રભાસપાટણઃ પ્રથમ જયોતિલીંગ સોમનાથ મંદિરે પ્રવિત્ર શ્રાવણ માસમાં પહેલા સોમવારે સોમનાથ મંદિરે સેવાભાવી મલિબેન અને તેના ગ્રુપના બહેનો દ્વારા શ્રી સોમનાથ મંદિરના સાનિધ્યમાં ૨૧૦૦ પાર્થેશ્વર શિવલીંગ બનાવવમાં આવેલ પાર્થેશ્વર શિવલીંગનુ પુજન કરી બાદ પાર્થેશ્વર શિવલીંગનુ વિસર્જન કરવામાં આવેલ તે તસ્વીર. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ-પ્રભાસણાટણ)

(11:54 am IST)