Gujarati News

Gujarati News

News of Thursday, 7th June 2018

ગીંગણી ગામના સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ

જામજોધપુર તા ૭ : જામજોધપુરના ગીંગણી ગામના સરંપચ વિરૂધ્ધ ર વિરુધ્ધ ૮ થી અવિશ્વાસની દરખાસ્ત પસાર. જામજોધપુર તાલુકાના ગીંગણી ગામના સરપંચ વાઘ રમેશભાઇ નાથાભાઇ વિરૂધ્ધ થોડા સમય પહેલા ગ્રામપંચાયતના ૮ સભ્યોએ કામના સંકઇન તેમજ પાણી વિતરણ પ્રશ્ન સહિત અનેક મુદાને લઇ અવિશ્વાસ પ્રસ્તાવ મુકયો હતો જે તાજેતરમાં મળેલ બેઠકમાં સરપંચ વિરૂધ્ધ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરતા જે પસાર થયેલ હતી

(11:47 am IST)