Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

દામનગર કુંભનાથ મહાદેવ મંદિરે શિવરાત્રીની રાત્રીએ મહાઅભિષેક

દામનગર : બ્રહ્મસમાજના સપ્તઋષિ મંડળ દ્વારા મહાશિવરાત્રીની રાત્રીએ પૂજા અર્ચના કુંભનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યમાં પુલવામાં શહીદ જવાનો માટે શ્રધ્ધાંજલી રૂપે શહીદોને ભગવાન શિવનું પરમધામ પ્રાપ્ત થાય તેમજ તેમની આત્માને શાંતિ પ્રાપ્ત થાય તે માટે શાસ્ત્રી મહેશભાઈ પંડયા શાસ્ત્રી, નયનભાઈ જોષી, પત્રકાર વિમલભાઈ ઠાકર, શિવ ભકત ચેતનભાઈ ત્રિવેદી, અશ્વિનભાઈ દવે, સંજયભાઈ રાવળ, સૌમ્ય ઠાકર દ્વારા પૂજન અભિષેક કરવામાં આવ્યો હતો તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિમલ ઠાકર)(૨૧.૨૦)

(11:59 am IST)