Gujarati News

Gujarati News

News of Wednesday, 7th March 2018

ભાવનગરમાં મનહર ઉધાસના નવા આલ્બમનું વિમોચન

 ભાવનગરઃ જાણીતા ગઝલ ગાયક મનહર ઉધાસના નવા આલ્બમ 'આકર્ષણ'નું વિમોચન ભાવનગરમાં શેઠ બ્રધર્સના સંકુલ ખાતે યોજાયેલ. જેમાં અશોકભાઇ શેઠ, ગૌરવભાઇ શેઠ, દેવેનભાઇ શેઠ, કવિ - એડવોકેટ નાઝીર સાંવત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(9:38 am IST)