Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

વાંકાનેરના સરતાનપર રોડ પરથી ત્રણ નકલી તબીબો ઝડપાયા

દવાના જથ્થા સાથે એક બિહારી સહીત ત્રણ નકલી તબીબોને એસઓજીએ દબોચી લીધા

રાજકોટ બાદ મોરબીમાં પણ બોગસ ડીગ્રી ધરાવતા તબીબનો રાફડો ફાટયો છે. વાકાનેરના સરતાનપર રોડ પરથી મોરબી એસઓજીની ટીમ દ્વારા આ તબીબોને ઝડપી પાડવામાં આવ્યા હતા. એક બિહારના સહિત ત્રણ ગુજરાતના નકલી તબીબોને ઝડપી લઇને તંત્રએ કડક કાર્યવાઇ કરવાનો સંદેશ આપ્યો છે. એસઓજીની ટીમ દ્વારા ચારેય તબીબ પાસેથી દવાના જથ્થા તથા સાધનો મળી ૫૯૭૯૦ નો મુદામાલ જપ્ત કરીને આગળની કાર્યવાઇ હાથ ધરી છે

 

(12:51 pm IST)