Gujarati News

Gujarati News

News of Thursday, 7th February 2019

જામજોધપુર રોટરી કલબ 'મનોચેતના' વિષય પર સંજયભાઇ રાવલનું વકતવ્ય યોજાયુ

જામજોધપુર, તા. ૭  : રોટરી કલબ દ્વારા સહકારી મંડળીના ગ્રાઉન્ડમાં 'મનોચેતના' વિષય પર સંજયભાઇ રાવલનું વકતવ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણને લગતી બાબતોનું માર્ગદર્શન તેમજ વિવિધ બાબતોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેઓએ દેશવિદેશમાં પોતાના વકતવ્યથી યુવાધનમાં પ્રેરકબળ પુરૂ પાડેલ છે. તેમજ મોટી સંખ્યામાં યુવાઓ, નગરજનો પધાર્યા હતાં. (૮.પ)

(10:25 am IST)