Gujarati News

Gujarati News

News of Wednesday, 7th February 2018

જુનાગઢ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની મુલાકાતે ડો.પ્રવિણ તોગડીયાઃ

જુનાગઢઃ રૂપાયતન રોડ સ્થિત શ્રી રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમની ગઇકાલે વિશ્વહિન્દુ પરિષદ શ્રી પ્રવિણભાઇ તોગડીયાએ મુલાકાત લીધી હતી દરમ્યાન શ્રી પંચદશતામા જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી મહંત ઇન્દ્રભારતીબાપુ શ્રી તોગડીયાને ફુલહાર પહેરાવી સાલ ઓઢાડી આવકાર્યા હતા. અને બાદમાં હિન્દુત્વના મુદે વિચારોની આપલે કરતા પુ.ઇન્દ્રભારતીબાપુ અને શ્રી તોગડીયા તેમજ આ તકે ઉપસ્થિત પુ.રાજબાપુ ચિંતનભાઇ સોજીત્રા વગેરે નજરે પડે છે. (અહેવાલ વિનુ જોષી-તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(3:46 pm IST)