Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

પ્રભાસ પાટણના ગીતા મંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી

 પ્રભાસ  પાટણ : પ્રભાસ તીર્થનું ગોલોકધામ ક્ષેત્ર જ્‍યાંથી ભગવાન શ્રી કળષ્‍ણએ નિજધામ પ્રસ્‍થાન કર્યું એ પાવન ભૂમીમા આવેલ ગીતા મંદિર ખાતે ગીતા જયંતી ની ઉજવણી કરવામાં આવેલ હતી. આ પ્રસંગે  સોમનાથ ટ્રસ્‍ટના જનરલ મેનેજર તથા સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટીના પ્રોફેસરો દ્વારા ગીતાજીના ગ્રંથનું વિશેષ ભાવથી પૂજન-આરતી, કરવામાં આવેલ.  સોમનાથ સંસ્‍કળત યુનિવર્સિટીના તથા સોમનાથ સંસ્‍કળતᅠપાઠશાળાનાં ઋષિકુમારો દ્વારા ગીતાજીના પાઠ કરવામાં આવેલ. (તસ્‍વીર : દેવાભાઈ રાઠોડ, પ્રભાસ  પાટણ)

(12:07 pm IST)