Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ધોરાજીમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા શાખા દ્વારા ચલણી નાણાં ના સિક્કા વિતરણ કરાયા હતાં

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:  ધોરાજીમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા શાખા મેનેજર વિશ્રવનાથ પતાપસિગ, દિલીપભાઈ રાઠોડ, અસ્વીનભાઈ સહિતના સ્ટાફ કમચારીઓની ટીમ દ્વારા ભારતીય ચલણ ના રૂ 20,10,5,2,1 ના સિક્કા ઓ નૂ જાહેર જનતાંને વિતરણ કરાયૂ હતૂ

આ કાયકમ અંગે સ્ટેટ બેક ઓફ ઈન્ડિયાના ધોરાજી શાખા મેનેજર વિશ્રવનાથ પતાપસિગએ જણાવ્યું હતું કે આરબીઆઈના માગદશન તળે ચલણી નાણાંના સિક્કા વિતરણ કરાયા હતાં શહેર ના નાગરિકો,વેપારીઓને ચલણી સિક્કા મેળવવા માટે શાખાનો સપક સાધવા જણાવ્યું હતું .

(9:22 pm IST)