Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

જામનગર શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં આજે શહેરમાં કોરોનાનો નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયા નથી ,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 5.73.967 સેમ્પલ લેવાયા છે

(6:40 pm IST)