Gujarati News

Gujarati News

News of Friday, 6th December 2019

તળાજા વકીલ મંડળના વર્ષ ૨૦૨૦ના હોદ્દેદારો

ભાવનગર : તળાજા બાર એશો.ની જાહેર થયેલ ચુંટણી દરમિયાન પ્રમુખ તરીકે વિભાકરભાઇ ત્રિવેદી, ઉપપ્રમુખ આસીફભાઇ લાખાણી, સેક્રેટરી હાર્દિકભાઇ ઓઝા, ઉપસેક્રેટરી પ્રિયંકાબેન મકવાણા જયારે ટ્રેઝરર વલ્લભભાઇ ડાભી અને લાઇબ્રેરીયન તરીકે રાજેશકુમાર કે.વાઘેલાની સર્વાનુમતે વરણી કરાઇ હતી તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી, ભાવનગર)

(11:52 am IST)