Gujarati News

Gujarati News

News of Wednesday, 6th November 2019

મોરબી એસીબી પીઆઈ એમ,બી,જાનીની રાજકોટ બદલી: પી કે લીલાની મોરબી એસીબીમાં નિમણુક

મોરબી એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરજ બજાવતા પીઆઈની રાજકોટ ગ્રામ્યમાં બદલી કરાઈ છે મોરબી એસીબી પીઆઈ એમ બી જાનીની બદલી રાજકોટ ગ્રામ્ય ખાતે કરવામાં આવી છે અને તેના સ્થાને પી કે લીલાને મોરબી એસીબી પીઆઈ તરીકે નિમણુક આપવામાં આવી છે

(7:40 pm IST)