Gujarati News

Gujarati News

News of Tuesday, 6th November 2018

વિંછીયામાં ૩૨ બળદોને જીવતદાન

વિંછીયા, જસદણ અને આટકોટ પંથક માંથી તાજેતરમાં જીવદયા પ્રેમી યુવાનોએ પોલીસની સહાયથી જુદા જુદા બે બનાવમાં ૩૨ જેટલા બળદ જીવોને કતલખાને જતા બચાવી લીધા હતા. આ બચાવાયેલા જીવોને પાંચાળની સોથી મોટી એવી વિંછીયા મહાજન પાંજરાપોળમાં અભ્યદાન આપવામાં આવ્યું છે. તેમ વિંછીયા મહાજન પાંજરાપોળની એક યાદીમાં જણાવાયું છે. (તસ્વીર-અહેવાલઃ પિન્ટુભાઇ શાહ,વિંછીયા)

(11:31 am IST)